Sbs Gujarati - Sbs

માત્ર 265 રૂપિયા મૂડી સાથે દુનિયાને અલવિદા કહેનારા સરદાર પટેલની દેશદાઝને જાણિએ

Informações:

Sinopsis

સરદાર વલ્લભભાઇ પટેલ એવા કેટલાક મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે જેમના યોગદાનને માત્ર આઝાદી પહેલા જ નહીં પરંતુ આઝાદી પછી પણ ભૂલી શકાય તેમ નથી.શ્રી ગુણવંતભાઈ શાહની કલમે 'સરદાર પટેલનું પુનરાગમન' પુસ્તકના લેખક અને પુસ્તક વિશે માહિતી આપી રહ્યા છે બ્લોગર અને ભૂતપૂર્વ શિક્ષક અજીતભાઇ કાલરીયા. સરદાર પટેલની 73મી પુણ્યતિથિએ આવો તેમના વિશેની કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ.